03/07/2026 | Press release | Distributed by Public on 03/07/2026 02:44
प्रधानमंत्री श्री नरेन्द्र मोदी ने गुजरात विधानसभा के सदस्य श्री गोविंदभाई परमार के निधन पर शोक व्यक्त किया है।
प्रधानमंत्री ने एक्स पर एक पोस्ट में कहा;
ગુજરાત વિધાનસભાના સભ્ય શ્રી ગોવિંદભાઈ પરમારના અવસાનના સમાચારથી દુઃખ થયું. સમાજલક્ષી કાર્યો પ્રત્યે તેઓ હંમેશાં તત્પર અને સમર્પિત રહ્યા હતા.
સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને હાર્દિક સાંત્વના…
ૐ શાંતિ…!!
***
पीके/केसी/पीपी/आर